સોમનાથ મહાદેવનો સંઘર્ષપૂર્ણ ઇતિહાસ અને વારસો
સોમનાથ મંદિર લગભગ 17 વખત લૂંટાયું છે પણ લોકોની શ્રદ્ધા અને આસ્થાને થોડું કોઈ લૂંટી શકે અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ, હમીજી ગોહિલની વિર ગાથા રજુ ક૨તુ જ્યોતિલીંગ એટલે સોમનાથ, ગુજરાતની પરંપરા યુગો યુગોથી અવિરત પણે ચાલી આવી છે. બાર જ્યોતિલીંગ પૈકીનાં બે ગુજરાતમાં છે. સોમનાથ અને નાગેશ્વર આ બંને સૌરાષ્ટ્રની પવિત્ર … Read more